શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને નવી ઓળખ મળી! મોદીએ કહ્યું – આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોતાના વિચારો શેર કર્યા અને ખુશી વ્યક્ત કરી છે.
A proud moment for every Indian across the world!
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
— Narendra Modi (@narendramodi) April 18, 2025
આ પણ વાંચો: અમેરિકાએ હુથીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, 20 લોકોના મોત
પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોતાના વિચારો શેર કર્યા
નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર પોતાના વિચારોને શેર કર્યા છે. X પર પોતાના લખ્યું, ગીતા અને નાટ્ય શાસ્ત્રને યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સામેલ કરવામાં આવ્યા છે. આ આપણી સંસ્કૃતિ અને જ્ઞાનની ઓળખ છે, જે હંમેશા રહી છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાને પ્રોત્સાહન આપ્યું છે. તેમના શબ્દો આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે.