ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC મુદ્દે વિરોધ નોંધાવ્યો

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગુજરાત સરકારના UCC લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકારે 5 સભ્યોની કમિટી પણ બનાવી છે. ત્યારે UCC મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતમાં 15 ટકા આદિવાસની સમાજની વસ્તી છે છતાં કમિટીમાં એક પણ આદિવાસી સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો નથી. UCC લાગુ થવાથી આદિવાસીની પરંપરા છીનવાઈ જશે.
કોઈ પણ દિકરા દીકરી ભાગે ત્યારે વિધવાના લગ્ન વગેરે જેવી બાબતે પંચ બેસે છે. જેવી વિવિધ બાબતે આદિવાસી સમાજને UCCનો વિરોધ કરવા કહ્યું હતું.